संदेश

चित्र
                                                        मत की महत्वता - मतदान की जाग्रति के प्रति सजोये विचार..                                       भारत निर्वाचन आयोग - मतदाता जागृति पखवाड़ा - 2022  हर एक मतदाता नए देश का जन्मदाता हैं । जिव मैं ' साँस ' (Breath) की सबसे ज्यादा महत्वता है । जैसे जीवनमें कुदरत ने हमें हवा-पानी-खुराक का विवेक पूर्ण अधिकार दिया हैं उसकी महत्वता हैं , वैसे ही लोकतांत्रिक देश में मतदान सबसे महत्वपूर्ण फर्ज एवम अधिकार होता हैं । हमारे एक मत की अग्रिमतम महत्वता होती हैं । क्योकि लोकतंत्र में लोको से लोको द्वारा लोकाकृत चुनाव से प्रजा प्रतिनिधि और  देश में सत्ता का निर्वाचन होता हैं। ऐसे हमारा एक एक मत देश की पांच सालो की ' साँसे ' बनता हैं । तो हमारा एक वोट लोकतंत्र की ' साँस ' है...
चित्र
  ' હેરિટેજ જૂનાગઢ ' - શું છે ? શું થયું ? શું થઈ શકે ? આપણે શું કરી શકીએ ? #JunagadhHeritage જૂનાગઢ મહાનગરની ઓળખ એટલે તેના હેરિટેજ સ્થળો - સ્થાપત્ય ધરોહરોનું વૈવિધ્ય . સદીઓથી રૈવતાચળ - જૂનાગઢ ભારત વર્ષના વિવિધ ધર્મના બેનમૂન અને વિવિધ શૈલીના હેરિટેજ સ્થાપત્યો માટે જાણીતું છે. જેમાં હિન્દૂ, બૌદ્ધ,ઇસ્લામિક,જૈન સ્થાપત્યોનો સમાવેશ થાય છે .અશોક સમયના શિલાલેખો , બૌદ્ધકાલીન ગુફાઓ , સોલંકી યુગના કિલ્લાઓ અને કુવાઓ,અને આઝાદી સમય પહેલાના નવાબી કાળના બાંધકામો,દરવાજાઓ,લાઈટ પોલ . જૂનાગઢની ઓળખ એટલે એક જ શહેરમાં વૈવિધ્યકાલીન સ્થાપત્યો , વૈવિધ્યતાસભર ધરોહર વારસા માટે ગુજરાતમાં પ્રથમ આવે છે. અહીંની મુલાકાત તમને એકસાથે અનેક યુગોની સફર તે સમયના સ્થાપત્યો સાથે રૂબરૂ કરાવે છે . જૂનાગઢ જિલ્લાના માન .શ્રી જવાહરભાઇ ચાવડા ગુજરાતના પ્રવાસન મંત્રી બનતાં તેમણે તાત્કાલિક રસ દાખવી ગુજરાત સરકારશ્રી દ્વારા જૂનાગઢ માટેની સવિશેષ ઓળખ એવા ઉપરકોટ કિલ્લો કે જે 55 એકર વિસ્તાર અને 2.5 કિલોમીટર લાંબી ત્રિજીયામાં ફેલાયેલો છે. તેનું પ્રવાસન વિભાગ દ્વારા 50 કરોડના ખર્ચે રીનોવેશન અને રિસ્ટોરેશન , તેમજ હેરિટેજમાં આગ...
चित्र
સરદારબાગ જૂનાગઢ : ઉપયોગીતા,પ્રાથમિક જરૂરિયાતો અને સૌંદર્યકરણ :- આ છે જૂનાગઢનો સરદારબાગ વિસ્તાર , જૂનાગઢ મહાનગરની મધ્યમાં આવેલ નવાબી સમયનો જાજરમાન એવો નવાબોનો એ સમયનો રહેણાંક વિસ્તાર,તો હાલ વર્ષોથી લોકોને મહત્વનો,વાહન વ્યવહાર માટે દૈનિક અવરજવર માટે લોકઉપયોગી આ વિસ્તાર ચાર એતિહાસિક હેરિટેજ દરવાજાઓ અને ત્રણ મહત્વના રસ્તાઓથી જોડાયેલ છે. જુદી જુદી સરકારી મહત્વની લોકઉપયોગી 15 જેટલી સરકારી કચેરીઓથી ધમધમતો આ વિસ્તાર જૂનાગઢ શહેરના લોકોને અને જૂનાગઢ જિલ્લાના હજારો લોકોને કામ સબબ ઉપયોગમાં લેવાતા આ એરિયાના મહત્વના રસ્તાઓ વર્ષોથી વિવિધ કારણોસર તૂટેલા, પ્રાથમિક એવી સ્ટ્રીટલાઈટની સંપૂર્ણ સુવિધા ન હોવી, વિસ્તારમાં જરૂરી કામો ન થવાથી અવ્યવસ્થાનો સામનો લોકો વર્ષોથી કરી રહ્યા છે. સરદારબાગ માંહેના રસ્તાઓનું મહત્વ : - બસસ્ટેન્ડ - સરદારબાગમાંથી કલેક્ટર ઓફિસ -અક્ષરમંદિર- વંથલી રોડને જોડતો પૂરક રસ્તો . - ઝાંઝરડા રોડ ને કલેક્ટર કચેરી , અક્ષર મંદિરથી જોડતો હજારો લોકોને ઉપયોગી મહત્વનો રસ્તો . - વિવિધ સોસાયટીઓને સરદારબાગમાંથી ઝાંઝરડા રોડથી જોડતો પૂરક રસ્તો . આ વિસ્તાર રોજિંદા હજારોની સંખ્યામાં લોકોને,વાહનચાલકોને...
चित्र
  Roots and Branches to Develop at large for Tourism and Rural Development at india. By - Arjunkrishan Ahir.               Many dimensions of rural Tourism #EcoTourism, Rich Heritage, Flora Fauna, Rich Culture, Rural Handicraft, Nature Life, Water Places Rivers - Ponds - Sea , Mountains, Jungles, Ocean, Desert , Rural Traditional Test, Catering , traditional houses, cottages, heritages, detached trees, etc. of the state are mostly in or around Villages. What a variety !!          I would like to give a very big suggestion which can be applied in rural areas of all the states of India.They are - MGNREGA , under MGNREGA (Mahatma Gandhi National Rural Employment Guarantee Act) to take up works for development of various places of rural tourism development. Suppose there are some archeological historical sites in Villages, there is some heritage, spiritual sites, there are old heritage wells, there are revo...
चित्र
                                          હું  સ્વચ્છતા  વિશે શું કરીશ ?                                એ મહાન દેશ ભારત ! સ્વસ્છતા અંગે વડાપ્રધાને ઝાડુ લઈને નીકળવું પડે ? અભિયાનો ચાલે .                    હું નાગરિક, આપણે નાગરિકો સ્વસ્છતાના આયામો સિદ્ધિ કરવા સ્વયં  સ્વચ્છતા  સંસ્કાર સંચિત કરીએ,નૈતિક કર્મયોગ બનાવીએ. . બ્રહ્માંડની રચનામાં શુદ્ધતા,સ્વચ્છતા , શ્રેષ્ઠતા છે. નિસર્ગ મારી તમામ   જરૂરિયાત પૂર્ણ કરે છે. વિશ્વના ઈતિહાસમાં વિવિધ પ્રજાઓની ક્રાંતિ,   વિકસિત દેશોના વિકાસમાં સ્વસ્છતા પાયામાં રહી છે.   જેના   બહુલક્ષી પરિણામો/આયામો   મેળવ્યા છે. હું સ્વસ્છતા વિશે., ચિત (મન), શરીર, વસ્ત્ર, ઘર, રહેણીકરણી, કાર્યસ્થળ,ગામ-શહેર, રાજ્ય -દેશ-વેશ્વિક સ્વચ્છતા પાળીશ અને મારો નાગરિકધર્મ બજાવીશ ...

' गाँधी आदर्शो वाला बने गांव '

चित्र
                                                          ' गाँधी आदर्शो वाला बने गांव '               गांव जीवंतता की महक हे , गांव की भूमि की खुश्बू अलौकिक हे . गांव में रहनेवाले सभी धर्म , जाती के बिच की सहकर्मिता , समभाव और पारस्परिक सयोंजन मिठासपूर्ण हो तो गांव सौहार्दपूर्ण रूप से उत्कृस्ट बनता हे . गांव के विकास के लिए ग्राम स्वराज के सिद्धांत और गाँधीविचार पर अभी के गांव के लोको की परिस्थिति एवं विकास के समुचित आयोजन में कार्यसंसोधन आवश्यक हे . गांव के लोको की शिक्षा रस एवं रूचि, कार्यशैली, और आजीविका के स्त्रोत का आंकलन व्  संसोधन कर ग्राम विकास के लिए एक श्रेस्ट कार्य पद्धति , गांव की स्वछता, कृषि पशुपालन जैसे पारम्परिक आजीविकाओं में सुधार,  आरोग्य , पेयजल , शिक्षा पद्धतिओ में सुधार पर गौर कर कैसे बेहतरीन बना सके उस पर फिर विचार आवश्यक बना हुआ हे  .           ...