પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ -2022 તા. 24 અને 25 સપ્ટેમ્બર, રાજકોટ. ઇન્ડિયા ફાઉન્ડેશનના માર્ગદર્શનથી વર્ષ 2011 થી શરૂ થયેલ - ગુજરાત થિંકર્સ ફેડરેશન અને સમન્વય પ્રતિષ્ઠાનના પ્રાવધાનમાં બે દિવસીય પાંચમી ' ગુજરાત યંગ થિંકર્સ મિટ 2022 - રાજકોટ હોટેલ પેટ્રિકા સ્યુટ્સ ખાતે 'વિઝન ગુજરાત - 2060' થીમ પર ડેલિગેટ - પાર્ટિસિપેસન કરવાનો અનેરો જ્ઞાનસભર - મનોમંથન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ' ગુજરાત યંગ થિંકર્સ મિટ - 2022 માં પસંદ થયેલ વિભિન્ન ક્ષેત્રના 86 યુવાઓએ સક્રિયતાથી ભાગ લીધો હતો. ગુજરાતના તજજ્ઞોની પેનલના વૈચારિક કાર્યશીલ માર્ગદર્શક સેસન્સ અને ડેલિગેટ્સના સક્રિય પાર્ટિસિપેટરી ઇનપુટ્સ અપ્રોચથી વિઝન ગુજરાત - 2060નું મંથન સંવાદીત રીતે બે દિવસ દરમ્યાન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ ઇનોગ્રેસન સેશન - વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન Vallabh Youth Organisation ના પૂજ્ય વ્રજકુમાર મહોદયજી VRAJRAJKUMARJI GOSWAMI દ્વારા વિકાસના પાંચ પાયાઓ સ્વરૂપે સ્વચ્છતા , ગર્ભ સંસ્કાર સહિત માર્ગદર્શિત કર્યા. પ્રથમ દિવસના બીજા સેશનમાં ખ્યાતનામ કલાકાર , સાહિત્યકાર અને શિક્ષણ વિદ શ્રી સાઈરામ...
संदेश
अक्टूबर, 2022 की पोस्ट दिखाई जा रही हैं
- लिंक पाएं
- X
- ईमेल
- दूसरे ऐप

વિપશ્યના પ્રાચીન ભારત માં આ વિદ્યા ઘણી પ્રચલિત હતી , 2500 વર્ષ પૂર્વના ભારતમાં ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા આ વિદ્યા પ્રતિપાદિત કરવામાં આવેલ . ત્યારબાદના અમુક સદીઓ બાદ ભારતમાંથી આ સાધના વિલુપ્ત થયેલ . નજીકના બ્રહ્મદેશ એટલેકે બર્મામાં આ વિદ્યા ગુરુશિસ્ય પરમ્પરાથી જળવાઈ સચવાઈ રહી . મૂળ ભારતીય પરિવારના બર્મામાં જન્મેલા આચાર્ય સત્યનારાયણ ગોયન્કાજી એ ગુરુજી સયાજી ઉબા ખીન પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી. દરેકે જીવનમાં બની શકે તેટલું વહેલું સમય કાઢી આ દસ દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર અવસ્ય પોતાના માટે અને આસપાસના સારા વાતાવરણ માટે જીવન જીવવાની પદ્ધતિ માટે વહેલાંમાં વહેલી તકે અચુક જીવનમાં આ સાધના પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ . કે જેના અનેક પોતાના માટે જ ફાયદાઓ છે. ગુજરાતમાં વિપશ્યનાના 06 તપોભૂમિ એવા ધ્યાન કેન્દ્રો આવેલા છે . 1. ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - બાડા ગામ માંડવી કચ્છ , 2. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર - રંગપર રાજકોટ 3. ધમ્મપાલી ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર - ટોડી ગામ પાલીતાણા- સોનગઢ હાઇવે , ધમ્મઅંબિકા વિપશ્યના કેન્દ્ર- નવસારી , ધમ્મદિવાકર વિપશ્યના કેન્દ્ર - મહેસાણા , ધમ્મપીઠ વિપશ્યના ક...